ધો-6 સામાજિક વિજ્ઞાન પાઠ-2 આદિમાનવ થી સ્થાઈ જીવન સુધીની સફર

milupedia
Milankumar shah
3
0%
પ્રશ્ન-1:આદિ માનવો નું જીવન કેવું હતું?
A) શહેરી જીવન
B) સ્થાયી જીવન
C) ભટકતું જીવન
D) ગ્રામીણ જીવન
Explanation: 
પ્રશ્ન-2:ભીમ બેટકા કયા રાજ્ય માં આવેલું છે?
A) ગુજરાત
B) મધ્યપ્રદેશ
C) રાજેસ્તાન
D) મહારાષ્ટ્
Explanation:
પ્રશ્ન-3:આદિમાનવો ના જીવન ને બદલનારી પ્રથમ ક્રાંતિ ની શોધ કઈ હતી?
A) તલવાર
B) બંદૂક
C) અગ્નિ
D) વીજળી
Explanation: 
પ્રશ્ન-4:સ્થાઈ જીવનમાંઆદિમાનવો એ નીચે પૈકી કઈ પ્રવુર્તિ શરૂ કરી ન હતી?
A)ઉદ્યોગો
B)પશુપાલન
C)કૃષિ
D)અનાજ સંગ્રહ
Explanation: 
પ્રશ્ન 5:આદિમાનવો શિકાર કરવા માટે કયાં હથિયાર નો પ્રયોગ કરતા ન હતા?
A) પથ્થર ના હથિયાર
B) બંદૂક
C) લાકડા ના હથિયાર
D) હાડકા ના હથિયાર
Explanation: 
પ્રશ્ન 6:સ્થાઈ જીવન શરૂ થતાં આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા?
A) હિંસક પશુઓ
B) દુધાળા પશુઓ
C) જંગલી પશુઓ
D) ખુંખાર પશુઓ
Explanation: 

Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--




Post a Comment

3Comments

  1. હર્ષિલ ના 4 સાચા છે 6-છે

    ReplyDelete
  2. હર્ષિલ ના 4 સાચા છે 6-c

    ReplyDelete
  3. Patel Shrey 6 c
    6/6 answers right 😎

    ReplyDelete
Post a Comment